-: સરસ્વતી સન્માન સમારોહના નિયમોઃ-
- નિયત સમય મર્યાદામાં આવેલ માર્કશીટ જ ધ્યાનમાં લેવાશે...
- જે ધોરણ સેમેસ્ટર પદ્ધતિથી ચલાતા હોય તો તેમાં બેકી સંખ્યાના સેમેસ્ટર (૨,૪,૬,૮...) ધ્યાનમાં લેવાશે...
- જે તે ધોરણમાં વિદ્યાર્થીઓએ ૫૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેવા વિધાર્થીઓની જ માર્કશીટ ધ્યાનમાં લેવાશે.
- જે વિધાર્થીઓના પરિણામ ગ્રેડ પદ્ધતિથી જાહેર થતા હોય તેઓએ પોતાની માર્કશીટમાં ટકાવારી અવશ્ય દર્શાવવી...
- સ્ટેજ પર ઈનામ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી પોતે અથવા વિદ્યાર્થીના વાલીશ્રીએ હાજર રહેવું ફરજીયાત છે, અન્યથા ઈનામને હકદાર બનશે નહિ... મહામંત્રીશ્રી. પ્રમુખ શ્રી.
શ્રી અંશુમનભાઈ ત્રિવેદી. શ્રી અખિલેશભાઈ ત્રિવેદી