This is final exam. If you reset timer, you will loose hidden ID and disqualified.
Satsang Diksha Online Exam
You have 30 minutes to take the quiz.
Name
studentId
Center
૧. આ દેહ __________ નું સાધન છે, કેવળ ભોગ નું સાધન નથી.
મુક્તિ
વ્યવહાર
સમજણ
કર્મ
૨. દેહ કેવો છે?
દુર્લભ
નાશવંત
વારંવાર મળે એવો
A&B
3. કેવા આત્મા, પરમાત્મા અને ગુરુ નો સંગ કરવો ?
સત્ય
દિવ્ય
નિત્ય
પરાત્પર
૪. ગૃહસ્થ તથા _______ સર્વે મોક્ષ ના અધિકારી છે.
બ્રહ્મ
સંત
ત્યાગી
ભગવાન
૫. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન નથી.
સાચું
ખોટું
૬. કોઈપણ મનુષ્યે માત્ર વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી.
સાચું
ખોટું
૭. મુમુક્ષુ પોતાના _________ ની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે.
કર્મની
આત્માની
દેહની
શરીરની
૮. અક્ષરબ્રહ્મ ગુરુ વિના _______________.
પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થય શકે
ક્યાય ચેન જ ન પડે
આત્મા ને વિષે બ્રમ્હ્ભાવ પણ પ્રાપ્ત થય શકે
ધનની પ્રાપ્તિ ન થય શકે
૯. વ્યસન અનેક ________ નું કારણ બને છે.
ખર્ચ
કુસંગ
રોગો
દંડ
૧૦. નીચે દર્શાવેલ માંથી કઈ ખાદ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે ?
તમાલપત્ર
મરી
હિંગ
આદુ
૧૧. બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના પણ બ્રહ્મવિધાનો સાક્ષાત્કાર થઈ શકે.
સાચું
ખોટું
૧૨. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા.
સાચું
ખોટું
૧૩. પુષ્પો, ફળો જેવી વસ્તુ તેના ધણીની પરવાનગી વગર લઈએ તો શું કેહવાય?
સુક્ષ્મ હિંસા
સુક્ષ્મ ચોરી
સુક્ષ્મ ઈર્ષ્યા
સૂક્ષ્મ કાર્ય
૧૪. આત્મહત્યા કરવી એ શું છે ?
પુણ્ય
કાયરતા
મુર્ખાય
હિંસા
૧૫. મોક્ષ કે પુણ્ય પામવા માટે તીર્થ વિશે આપધાત કરવો.
સાચું
ખોટું
૧૬. સત્સંગીઓ એ યજ્ઞને અર્થે બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેક જ કરવી.
સાચું
ખોટું
૧૭. અક્ષરપુરુષોત્તમ મહારાજના બળે હું જરૂર ________ તરી જઈશ.
સંસાર
દરિયો
સત્સંગ
દુઃખ
૧૮. __________ ને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધીવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે ?
ભગવાન
યોગી
શ્રીહરિ
આચાર્ય
૧૯. પુરુષોએ ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન અને કુંકુમ વડે તિલક-ચાંદલો ક્યાં કરવો ?
ભાલે
છાતીમાં
બને ભુજામાં
હથેળીમાં
૨૦. ભગવાનના પ્રતાપનું ચિંતન કરતા કરતા કયો વિચાર કરવો ?
મહિમાનો
પ્રાપ્તિનો
આત્મવિચાર
કર્તાપણાનો
૨૧. ભગવાન અને બ્ર્હ્મસ્વરૂપ ગુરુના જ _________ તથા _________ કરવા.
ધ્યાન, માનસી
પૂજા, અર્ચના
ભક્તિ, ઉપાસના
દર્શન, થાળ
૨૨. વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે.
સાચું
ખોટું
૨૩. સત્સંગીઓ એ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નિત્યપૂજા કરવી.
સાચું
ખોટું
૨૪. પ્રમુખસ્વામી પર્યંત પ્રત્યેક ______ ની મૂર્તિઓ પધરાવવી.
ભગવાનની
અક્ષરમુકતોની
ગુરુઓ
દેવી-દેવતાઓની
૨૫. પ્રદક્ષિણા કરતા કરતા ________ ને સંભારવા.
અક્ષરમુકત
સત્સંગીઓને
અક્ષરપુરષોત્તમ મહારાજ
None Of The Above
૨૬. સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા શુભ સંકલ્પોની પૂર્તિ માટે _________ સહીત પ્રાર્થના-ધૂન કરવી.
દિવ્યભાવ અને ભક્તિએ
દિવ્યભાવ અને મનુષ્યભાવે
જાણપણાએ
ધર્મ અને જ્ઞાને
૨૭. સત્સંગની ________ માટે જેમાં શ્રીહરી તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું.
પ્રતીતિ
વૃદ્ધિ
દ્રઢતા
નિષ્ઠા
૨૮. ____________ રોગાદિ તથા અન્ય આપત્તિઓને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેને અન્ય પાસે પૂજા કરાવવી.
આળસ
બાલાવસ્થા
વૃદ્ધાવસ્થા
દુષ્કાળ
૨૯. પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવ પૂર્વક _____________ બોલીને પછી જમવું.
મંગલાચરણ
પ્રાર્થના
આવાહન શ્લોક
શ્લોક
૩૦. નીચેના માંથી ઘરસભામાં શેનો સમાવેશ થતો નથી.
ગ્રામ્યવાર્તા
ભજન
શાસ્ત્રોનું વાંચન
ALL OF THE ABOVE
૩૧. વ્યક્તિના ___________ તથા કાર્ય આદિને અનુસાર તેનું સંબોધન કરવું.
અવગુણ
પુરુષાર્થ
ભક્તિ
ગુણ
૩૨. સર્વના ઉપરી સમાન અને વ્યાપક એવા અક્ષરપુરુષોત્તમ મહારાજને સંભારતાં પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી.
સાચું
ખોટું
૩૩. શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ એ વાંચન કરવું.
સાચું
ખોટું
૩૪. અક્ષરબ્રહ્મ________ માયા પર છે.
સદેવ
હંમેશા
અનાદીથી
નિત્ય
૩૫. સત્સંગની દ્રઢતા માટે ______ સમીપ આવેલા મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું.
દર વર્ષે
દર મહીને
દર અઠવાડિયે
દરરોજ
૩૬. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત કોણ છે ?
ભક્ત
અક્ષરમુક્ત
સનાતન અક્ષરબ્રહ્મ
પરબ્રહ્મ
૩૭. બ્રહ્મવિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય __________ સિદ્ધાંત ને જાણવો.
વિશિષ્ટાદ્વેત
દ્વેતાદ્વેત
અક્ષરપુરુષોત્તમ
સ્વામિનારાયણ
૩૮. ઉપાસનામાં ચાર બાબત સમજવાની છે કે ભગવાન સર્વકર્તા, કલ્યાણકર્તા, સાકાર અને સર્વોપરી છે.
સાચું
ખોટું
૩૯. પૂ. ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ ભાષ્ય લખીને આપણા સિદ્ધાંતને વિશ્વમાં મૂર્તિમાન કર્યો.
સાચું
ખોટું
૪૦. જીવો અને ઈશ્વરોની મુક્તિ કોના યોગથી થાય છે ?
અક્ષરબ્રહ્મ
પુરુષોત્તમ
A & B બન્ને
પુરુષપ્રયત્ન
૪૧. પ્રમુખસ્વામીએ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને શેના વડે સ્થિર કર્યો?
ધાતુની પ્રતિમા પધરાવીને
શાસ્ત્રો રચીને
શાસ્ત્રાર્થ જીતીને
હસ્તાક્ષરથી લખીને
૪૨. ____________ વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી.
નાશવંત દેહથી
દુઃખરૂપ દેહથી
ત્રણ દેહથી
સ્થૂળ દેહથી
૪૩. ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધભાવે, મારા મોટાં ભાગ્ય છે, એમ માનીને પોતાના સ્વાર્થ માટે કરવી.
સાચું
ખોટું
૪૪. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા કુસંગનો આશરો કરવો.
સાચું
ખોટું
૪૫. ભગવાન અને ભક્તોની સેવા ___________ ભાવે કરવી.
દાસ
ભક્તિ
અનન્ય
શુદ્ધ
૪૬. અક્ષરપુરુષોત્તમ મહારાજની _________ ના કેફથી સત્સંગના આનંદને સદાય માનવો.
નિષ્ઠા
પ્રીતિ
પ્રાપ્તિ
ભક્તિ
૪૭. ભગવાન તથા ગુરુને વિષે _________________ ન જોવો.
દિવ્યભાવ
મનુષ્યભાવ
સમભાવ
ભાવ
૪૮. મુમુક્ષુઓ એ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ કેવી રીતે કરવો?
પરમ પ્રીતિથી
પરમ ભક્તિથી
દ્રઢ પ્રીતિથી
દ્રઢ પ્રાપ્તિથી
૪૯. મુમુક્ષુએ ____________ ને વિષે સુહૃદભાવ, દિવ્યભાવ તથા બ્રહ્મભાવ રાખવા.
સત્સંગીઓ
હેતવાળા
આત્મજનો
ભગવાન
૫૦. ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની ________ નું સદાય પાલન કરવું.
મર્યાદા
પ્રતિજ્ઞા
આજ્ઞા
ઉપાસના
૫૧. ‘અક્ષરરૂપ થઇને હું પુરુષોત્તમની ભક્તિ કરું’ એમ પોતાના લક્ષ્યનું ___________ આળસ રાખ્યા વગર રોજ કરવું.
ચિંતન
મનન
ધ્યાન
નિદિધ્યાસન
૫૨. જે કઈ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી થાય છે તે મારા શેના માટે જ છે એમ માનવું?
હિત
સુખ
દુઃખ
ભાગ્ય
૫૩. સર્વ __________નુ નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે.
પ્રતાપ
ઐશ્ચર્ય
દોષો
દુઃખ
૫૪. જે કર્મ ફળ આપે એવું હોય તેમ છતાં ___________ બાધ કરતુ હોય તેવા કર્મનું આચરણ ન કરવું.
પોતાને
બીજાને
ધર્મમાં
ભક્તિમાં
૫૫. કેવા આચાર કે વિચાર કરવા?
અન્યનું અહિત થાય
અન્યને દુઃખ થાય
કલેશ વધે
અન્યનું હિત થાય
૫૬. વહુએ સસરાની સેવા કોના તુલ્ય ગણી કરવી?
ગુરુતુલ્ય
પિતાતુલ્ય
દેવતુલ્ય
ઈશ્વરતુલ્ય
૫૭. ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી કઈ રીતે ભોજન કરવું?
શાંતિથી
આનંદે
વાતચીત કાર્ય વગર
ટીવી જોતા જોતા
૫૮. સંતાન જયારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને_____________ સબંધી શાસ્ત્રનું વાંચન કરીને સંસ્કાર આપવા.
વ્યવહાર
આરોગ્ય
સત્સંગ
શિક્ષણ
૫૯. શેનો નાશ કરે એવા અશ્લીલ દૃશ્યો જેમાં આવતા હોય તેવા નાટક કે ચલ ચિત્રો ન જોવા ?
પૈસાનો
ગરિમા
સમજણ
ધર્મનો
૬૦. કામવાસના વૃદ્ધિ ન પામે તે માટે શું કરવું?
ખરાબ ગીતો ન સાંભળવા
ખરાબ પુસ્તકો ન વાંચવા
ખરાબ દ્રશ્યો ન જોવા
ALL OF THE ABOVE
૬૧. સત્સંગીઓ એ ક્યારેય કોની સાથે વ્યવહાર ન કરવો.
સજ્જન
દુર્જન
દીનજન
ભક્તજન
૬૨. __________ ના નિયમોને અનુસરીને હંમેશા પોતાના આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી.
પ્રશાસન
વાણિજય
વ્યાજ
આવક જાવક
૬૩. પાળેલા પશુ-પક્ષી વગેરેની શાના વડે યથાશક્તિ ઉચિત સંભાવના કરવી.
અન્ન
ફળ
જળ
ALL OF THE ABOVE
૬૪. સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે નિષ્ઠા પૂરવી.
સાચું
ખોટું
૬૫. આધ્યાત્મિક વિષયોમાં _________નો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ ________ને જ આગળ કરતો હોય તેનોસંગ ન કરવો.
ભક્તિ - કર્મ
સાધના-મુક્તિ
ઉપદેશ – બુદ્ધિ
શ્રદ્ધા-તર્ક
૬૬. કોઈ પણ મનુષ્યના ___________ જાણીને તેને યોગ્ય હોય તેવા કાર્ય માં તેને જોડવો જોઈએ.
રૂચી
ગુણ-સામર્થ્ય
અવગુણ
Both A & B
૬૭. ભગવાન સ્વમિનારાયણના લીલાચરીત્રોનું ____________કરવું..
શ્રવણ-કથન
નિદિધ્યાસન
વાંચન-મનન
ALL OF THE ABOVE
૬૮. પોતાને અવશ્ય કરવાના ઉદ્ધમને વિશે ક્યારેય ________ન કરવી.
મજાક
ચીવટ
આળસ
મસ્તી
૬૯. કેવા મનુષ્યનો સંગ ન કરવો?
ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય
બુદ્ધિહીન હોય
સત્સંગમાં ન હોય
ધાર્મિક ન હોય
૭૦. જે મનુષ્ય ________ ભગવાનને ________ માનતો હોય તેનો સંગ ન કરવો.
નિરાકાર- નિરાકાર
નિરાકાર- સાકાર
સાકાર- સાકાર
સાકાર- નિરાકાર
૭૧. (૧) જે મનુષ્ય ભગવાન અને તેના અવતારોનું ખંડન કરતો હોય તેનો સંગ ન કરવો. (૨) જે મનુષ્ય પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય તેનો સંગ ન કરવો.
કેવળ પ્રથમ વિધાન જ સાચું છે
કેવળ દ્રિતીય વિધાન જ સાચું છે
બને વિધાનો ખોટા છે
બને વિધાનો સાચા છે
૭૨. મરણ આદિ પ્રસંગોમાં વિશેષ દાન કરવું.
સાચું
ખોટું
૭૩. અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને બ્રહ્મવિદ્યારૂપ, અમાયિક અને પ્રાચીન જાણવો.
સાચું
ખોટું
૭૪. જે મનુષ્ય ________ નો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિમાર્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન કરવો.
શાસ્ત્રશરણાગતિ
ગુરૂશરણાગતિ
મંત્રશરણાગતિ
સંતશરણાગતિ
૭૫. મુમુક્ષુઓ એ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો.
સાચું
ખોટું
૭૬. __________હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને કયારેય તેનો સંગ ન કરવો.
જુના
સમર્પિત
નિષ્ઠાવાન
મુમુક્ષુ
૭૭. જે મનુષ્ય _______ ની નિંદા કરતો હોય તેનો સંગ ન કરવો.
સત્કાર્ય
સચ્છાસ્ત્ર
સત્સંગ
ALL OF THE ABOVE
૭૮. ભગવાન તથા ગુરૂના વાક્યોમાં જેને_________ન હોય તેનો સંગ આદર થકી કરવો.
પ્રીતિ
વિશ્વાસ
સંશય
શ્રદ્ધા
૭૯. આજ્ઞા સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે ભગવાન અને ગુરુને રાજી કરવાના ભાવથી પાળવી
સાચું
ખોટું
૮૦. આરતી શાંત ચિત્તે, સ્મૃતિ સહિત મનમાં જ બોલવી.
સાચું
ખોટું
૮૧. શાસ્ત્રીજી મહારાજે શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું.
સાચું
ખોટું
૮૨. ક્યાં ગ્રંથો હંમેશા નિત્ય ભાવે વાંચવા?
વચનામૃત
સ્વામીની વાતો
ગુણાતીત ગુરૂઓના જીવનચરિત્રો
ALL OF THE ABOVE
૮3. ____________ કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું.
સાધના
મનોબળ મક્કમ
ભગવાનનો રાજીપો પ્રાપ્ત
મન પરાજીત
૮૪. ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુરુઓના જન્મમહોત્સવો _________ થી હંમેશા ઉજવવા.
મહિમા
ભવ્યતા
દાસભાવ
ભક્તિભાવ
૮૫. ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ રહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે.
સાચું
ખોટું
૮૬. __________ને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું.
ચૈત્ર સુદ આઠમ
ચૈત્ર વદ એકાદશી
ચૈત્ર સુદ નોમ
ચૈત્ર સુદ પૂનમ
૮૭. આજ્ઞા-ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો કેવા છે?
સર્વજીવ-હિતાવહ
સંજીવની સમાન
સુખકારી
ALL OF THE ABOVE
૮૮. જેણે કરીને અન્યનું હિત થાય તેવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા.
સાચું
ખોટું
૮૯. ગૃહસ્થ સત્સંગીએ માતા-પિતાનાં ચરણોમાં પ્રતિદિન નમસ્કાર કરવા.
સાચું
ખોટું
૯૦. ઉપવાસને વિષે દિવસની નિંદ્રાનો __________ ત્યાગ કરવો.
પ્રયત્નપૂર્વક
ઈચ્છાપૂર્વક
આદરથકી
ફરજીયાત
૯૧. ક્યાં સ્થળોની યાત્રાએ પોતાની શક્તિ અનુસાર જવું?
અયોધ્યા
કેદારનાથ
રામેશ્વર
ALL OF THE ABOVE
૯૨. ભક્તજને ભગવાન કે ગુરુના દર્શને ક્યારેય _______ન જવું.
સ્નાન કર્યા વગર
ખાલી હાથે
શણગાર સજીને
તિલક-ચાંદલા વગર
૯૩. અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈને_________નો ત્યાગ ન કરવો.
કાર્ય
ધર્મ
કર્મ
આપદ્ધર્મ
૯૪. વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે અલ્પ હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુર વચનાદિકે કરીને યથોચિંત સન્માન કરવું.
સાચું
ખોટું
૯૫. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું
સાચું
ખોટું
૯૬. સર્વે સત્સંગી જનોએ સત્સંગની રીત પ્રમાણે, ગુરુના આદેશ અનુસાર,__________ ભાવથી આચાર, વ્યવહાર, અને પ્રાયશ્ચિત કરવા.
દાસ
અનન્ય
પરિશુદ્ધ
ALL OF THE ABOVE
૯૭. ભગવાનના ભક્તે ક્યારેય ભૂત, પ્રેત, પિશાચ આદિની બીક ન રાખવી. આવી _______નો ત્યાગ કરીને સુખે રહેવું.
આશંકાઓ
વહેમ
અંધશ્રદ્ધા
કુસંગ
૯૮. સર્વજનો પોતાના આત્માને વિષે _________પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે.
શાંતિ
સ્થિરતા
અક્ષરરૂપતા
આનંદ
૯૯. સ્વામિનારાયણ ભગવાન સર્વ કર્તાહર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહી પ્રત્યક્ષ મળ્યા છે
સાચું
ખોટું
૧૦૦. સ્વામિનારાયણ ભગવાન તથા ભક્તોને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી
સાચું
ખોટું
Email
example@example.com
Submit
Should be Empty: